jump to navigation

“બુધવારની બપોરે” કોલમના સર્જક શ્રી. અશોક દવેનો વાર્તાલાપ – આયોજક “ગુજરાત ફાઉન્ડેશન” April 18, 2014

Posted by jagadishchristian in કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર.
Tags: , , , , ,
1 comment so far

પ્રિય મિત્રો,

 

શ્રી. અશોક દવે એ ગુજરાતના ખ્યાતનામ હાસ્ય લેખકો પૈકીનું એક જાણીતું નામ છે. છેલ્લા ઘણા વરસોથી “ગુજરાત સમાચાર” માં “બુધવારની બપોરે” કટાર દ્વારા તેઓ ખૂબ જ ખ્યાતિ પામ્યા છે. અત્યાર સુધીમાં તેમણે ૧૮ પુસ્તકો પણ લખ્યા છે. તો એમને મળવા અને માણવા માટે આપ સર્વને ભાવપૂર્ણ આમંત્રણ છે.

FlyerAshokDave